માન. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતો સાથે વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાયો.

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતીના લોગોનું અનાવરણ, FPO દ્વારા કૃષિ ઉપજના વેચાણ અંતર્ગત મોબાઈલ એપનું લોન્ચિંગ તથા ખેતપેદાશોના વેચાણ હેતુ ઈ-વાહનનો પણ શુભારંભ કરવામાં આવ્યો.