માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અડાલજ ખાતે શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના શિક્ષણ સંકુલ તથા છાત્રાલયનું ઉદ્ઘાટન તેમજ જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.

Line

આ સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આ શિક્ષણ સંકુલ અને છાત્રાલય દ્વારા વિધાર્થીઓને ઉત્તમ શિક્ષણ સાથે રહેવાની સુવિધા મળશે તથા આરોગ્યધામ દ્વારા નાગરિકોની સુખાકારીમાં વધારો થશે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ તથા સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિભાઈ અમીન, સાંસદ શ્રી કિરીટભાઈ સોલંકી, શ્રી એચ.એસ. પટેલ તથા આગેવાનો, ટ્રસ્ટીઓ, પદાધિકારીશ્રીઓ, દાતાશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top