માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તેમના નિવાસસ્થાને

રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહજી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, સંસદીય કાર્ય મંત્રી શ્રી પ્રહલાદ જોશીજીની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના લોકસભા અને રાજ્યસભાના સાંસદો સાથે સંવાદ કર્યો તથા જનહિત માટે કેન્દ્ર સરકારના દરેક પ્રયાસોને જનતા સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
