ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના અવસરે ભગવાન જગન્નાથજી ની મહાઆરતીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા.

ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજી ની રથયાત્રાના અવસરે ભગવાન જગન્નાથજી ની મહાઆરતીમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી વિશેષ ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે સાંસદ ડો. ભારતીબેન શિયાળ પણ ઉપસ્થિત રહ્યા.