ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિવસ નિમિત્તે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજી દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી કાર્યક્રમ નિહાળ્યો. #SthapnaDiwas
- « Previous
- 1
- …
- 442
- 443
- 444