ભરૂચમાં ગંગાસ્વરૂપ બહેનની ત્વરિત સહાય કરતા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
ભરૂચના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ગંગાસ્વરૂપ શીતલબેન મોદી મળવા આવ્યાં. તેમના પતિ શ્રી પ્રજ્ઞેશકુમાર મોદી, જેઓ પં. દીનદયાળ ગ્રાહક ભંડારનો પરવાનો ધરાવતા હતા. તેઓનું કોરોનામાં દુ:ખદ અવસાન થતાં શીતલબેન મોદી આ દુકાન માટે વારસદાર હતાં. મુખ્યમંત્રીશ્રીએ શીતલબેનની રજૂઆત સાંભળી અને આદેશ આપ્યો. અને ગણતરીના કલાકોમાં જ દુકાન શીતલબેનના નામે થઈ ગઈ. આમ, મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલતા સાથે સુશાસનનો પરિચય કરાવ્યો.
- « Previous
- 1
- …
- 442
- 443
- 444