બાળકોને પુરતું પોષણ મળે તે હેતુથી સુપોષણ અભિયાન અંતર્ગત પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલના વરદ્ હસ્તે બાળ આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Line

આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ડોકટર સેલના સંયોજકશ્રી ધર્મેન્દ્રભાઈ ગજ્જર, મહિલા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી શ્રદ્ધાબેન રાજપુત તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top