પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ના અવસરે કેવડિયા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ના અવસરે કેવડિયા ખાતે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, ઉપસ્થિત સૌ નાગરિકોને એકતાના શપથ અપાવી આયોજિત પરેડનું નિરીક્ષણ કર્યું.