પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના શુભહસ્તે કેદારનાથ ધામ ખાતે વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ તથા લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સાનિધ્યમાં રાખવામાં આવ્યું, જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ તથા ભાજપાના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)