પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ અમરેલી ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધી હતી.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ અમરેલી ખાતે આયોજિત વિશાળ જનસભાને સંબોધી હતી. આ જનસભામાં કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાજી , પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી તથા રાજ્યના મંત્રી શ્રી સૌરભ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.