પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી એ જાસપુર, અમદાવાદ ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત વિશ્વ ઉમિયાધામનું ભૂમિ-પૂજન કર્યું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલા, રાજ્યના મંત્રી શ્રી સૌરભ પટેલ સહિતના હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.