પ્રદેશ કાર્યાલય, “શ્રી કમલમ્” ખાતે “भारत के मन की बात, मोदी के साथ” અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો.

પ્રદેશ કાર્યાલય, “શ્રી કમલમ્” ખાતે માન. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા “भारत के मन की बात, मोदी के साथ” અભિયાનનો શુભારંભ કરાવ્યો.
#BharatKeMannKiBaat