પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ગણદેવી ખાતે જન્મથી મરણ સુધીની સરકારી યોજનાના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું તથા બીલીમોરાના અમલસાડ રોડ પર ટ્રાફિક આઈલેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની તથા હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

Line

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top