પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી – કર્ણાવતી મહાનગરનો ‘કાર્યકર્તા સંવાદ’ યોજાયો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, કર્ણાવતી મહાનગરના પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ, મેયર શ્રી કિરીટભાઈ પરમાર તથા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.