પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા ખાતે “મા-કાર્ડ” નો વિતરણ કાર્યક્રમ યોજાયો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા ખાતે માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ની વિશેષ ઉપસ્થિતિમાં મા-કાર્ડ નો વિતરણ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રદેશ હોદ્દેદારો તથા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.