પંચમહાલ જિલ્લાના મોરવાહડફ ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં પંચમહાલ જિલ્લાના મોરવાહડફ ખાતે કૃષિ સુધાર કાયદા જનજાગરણ અભિયાન અંતર્ગત ખેડૂત સંમેલન યોજાયું.
આ સંમેલનમાં માન. મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર, શ્રી બચુભાઈ ખાબડ, પંચમહાલ જિલ્લા પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પટેલ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, શ્રી રતનસિંહ રાઠોડ તેમજ ધારાસભ્યશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.