નડિયાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ તથા કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય રેલી તથા સ્નેહમિલન સમારોહ યોજાયો.
આ સમારોહમાં પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા, કેબિનેટ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ, વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.
- « Previous
- 1
- …
- 467
- 468
- 469






