‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’

Line
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશને શ્રી કાશી વિશ્વનાથ ધામનું નવું સ્વરૂપ મળ્યું છે. આ ભવ્ય કાર્ય બદલ પ્રધાનમંત્રીશ્રીને ભવ્ય અભિવાદન અને આશીર્વાદ આપવા આજે સાબરમતીના કિનારે વિવિધ સંપ્રદાયના 1000થી વધુ સંતો-મહંતો તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ અને પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તાજીની ઉપસ્થિતિમાં ‘ધર્માચાર્ય આશીર્વાદ સમારોહ’ યોજાયો.
આ ઉપરાંત સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં સાબરમતીની સમૂહ આરતી કરવામાં આવી તથા મુખ્યમંત્રીશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રીએ સંતોના ભંડારામાં ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો.

#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top