‘દિવ્ય કાશી, ભવ્ય કાશી’
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ કાર્યક્રમને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને તાલુકા કાર્યાલય પર વર્ચ્યુઅલી નિહાળવામાં આવ્યો હતો. આ અંતર્ગત સુરતથી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે કાર્યકર્તાઓ સાથે આ કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો તથા શિવલિંગ પર જળાભિષેક કર્યો.