દસક્રોઈ સ્થિત આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ આરોગ્યધામ ખાતે વિનામૂલ્યે સારવાર અર્થે શરૂ કરાયેલ 100 ઓક્સિજન બેડની સુવિધા ધરાવતા કોવિડ-19 કેર સેન્ટરની માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે મુલાકાત લીધી તેમજ આદ્ય જગદગુરૂ શ્રી કરસનદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા.

Line

દસક્રોઈ સ્થિત આચાર્ય શ્રી કરસનદાસજી મહારાજ આરોગ્યધામ ખાતે વિનામૂલ્યે સારવાર અર્થે શરૂ કરાયેલ 100 ઓક્સિજન બેડની સુવિધા ધરાવતા કોવિડ-19 કેર સેન્ટરની માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે મુલાકાત લીધી તેમજ આદ્ય જગદગુરૂ શ્રી કરસનદાસજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા અને પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા.

#8YearsOfSeva

#8YearsOfSeva

May 30, 2022
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top