તાલાળા ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ‘મહાખેડૂત શિબિર’ યોજાઈ તથા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી ઝવેરીભાઈ ઠકરાર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ તથા જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ શ્રી માનસિંહ પરમાર સહિત ધારાસભ્યશ્રીઓ, આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
