તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ મુલાકાત લીધી અને જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કર્યું હતુ.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીએ મુલાકાત લીધી અને જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કર્યું હતુ.
આ મુલાકાત દરમ્યાન મહામંત્રી મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, ભરતભાઈ બોઘરા, મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જિલ્લાના અન્ય પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.