તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં તારાજી સર્જી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, સુરત દ્વારા રાહત સામગ્રીની 3500 કીટ બનાવવામાં આવી અને આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સુરતથી 3500 જેટલી રાહત સામગ્રીની કીટ ગીર ગઢડા, અમરેલી અને ભાવનગર રવાના કરવામાં આવી.

તાઉતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં તારાજી સર્જી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, સુરત દ્વારા રાહત સામગ્રીની 3500 કીટ બનાવવામાં આવી અને આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સુરતથી 3500 જેટલી રાહત સામગ્રીની કીટ ગીર ગઢડા, અમરેલી અને ભાવનગર રવાના કરવામાં આવી.
આ પ્રસંગે સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોશ, ભારતીય જનતા પાર્ટી સુરત શહેર અધ્યક્ષ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રી શ્રી કિશોરભાઇ બિંદલ, શ્રી મુકેશભાઇ દલાલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ સહિત હોદ્દેદારશ્રીઓ-કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
