ડો. બાબાસાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ.

ડો. બાબાસાહેબ આંબેડકર ના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ ની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણીયા ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ. આ બેઠકમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી શંભુપ્રસાદ ટુંડિયા તેમજ પ્રદેશ મંત્રી શ્રી જીવરાજભાઈ ચૌહાણ સહિતના અનુસૂચિત જાતિ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા.