ડીંડોલી ખાતે એલ.એન્ડ ટી. દ્વારા નવનિર્મિત શ્રી જવાહર વિદ્યાલયની સ્કૂલ બિલ્ડીંગ ‘કેળવણી કળશ’નું લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના શુભહસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ઝંખનાબેન પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ અને એલ.એન્ડ ટી.ના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.