જામનગર જિલ્લાના સિદસર ખાતે નવનિર્મિત ઉમિયાધામનો લોકાર્પણ કાર્યક્રમ તથા રજત જયંતી મહોત્સવ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા સહિત સમાજના આગેવાનો અને દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.