જગદ્ગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 545મા પ્રાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે વડોદરા મહાનગર ખાતે

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ શ્રી વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પ.પૂ.ગો ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી અધ્યક્ષતામાં ‘વિરાટ વાહન રેલી’નું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, કેબિનેટ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મનીષાબેન વકીલ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
