ગુજરાત યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષા અને લોકસભાના
ગુજરાત યુવા મોરચા દ્વારા રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષા અને લોકસભાના સાંસદ શ્રીમતી પૂનમ મહાજન અને પ્રદેશ મહામંત્રી કે. સી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલની અધ્યક્ષતામાં ‘‘ભારત જાડો’’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.