ગણદેવી તાલુકામાં દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા અને મીઠા પાણીનો સંગ્રહ વધારવા ‘વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર’ યોજનાનો શિલાન્યાસ સમારોહ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના શુભહસ્તે તેમજ મધ્ય પ્રદેશના માનનીય રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, પ્રભારી મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
