ખેડૂતોને દિવસે વીજળી આપતી ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા તબક્કામાં અરવલ્લી જિલ્લાના 104 ગામોમાં યોજનાનો શુભારંભ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

ખેડૂતોને દિવસે વીજળી આપતી ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા તબક્કામાં અરવલ્લી જિલ્લાના 104 ગામોમાં યોજનાનો શુભારંભ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી રમણભાઈ પાટકર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
