ખેડૂતોને દિવસે વીજળી આપતી ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા તબક્કામાં અરવલ્લી જિલ્લાના 104 ગામોમાં યોજનાનો શુભારંભ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
ખેડૂતોને દિવસે વીજળી આપતી ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા તબક્કામાં અરવલ્લી જિલ્લાના 104 ગામોમાં યોજનાનો શુભારંભ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી રમણભાઈ પાટકર, સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.