કેન્સરના નિદાન અને સારવાર માટે કલોલના મોટી ભોયણ ખાતે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કેન્સર જાગૃતિ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો

તથા આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલા, જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
