કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચાંદખેડા- અમદાવાદ ખાતે જાહેરસભા યોજાઈ.

કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાજીની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ચાંદખેડા- અમદાવાદ ખાતે જાહેરસભા યોજાઈ. આ સભામાં સાંસદ શ્રી એચ.એસ.પટેલ, શ્રી નરહરિ અમીન, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર, શ્રી અરવિંદભાઈ પટેલ સહિતના હોદ્દેદારો-આગેવાનો ઉપસ્થિત રહ્યા.