કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતીમાં સાણંદ ખાતે વિધવા બહેનોને સહાયના હુકમોનું વિતરણ તથા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુર્હત-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

કેન્દ્રિય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતીમાં સાણંદ ખાતે વિધવા બહેનોને સહાયના હુકમોનું વિતરણ તથા વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુર્હત-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ, શ્રી પ્રદીપસિંહ જાડેજા, પ્રદેશ મંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા ધારાસભ્યશ્રીઓ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.