કલા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ. શ્રી મહેશભાઈ કનોડીયા અને સ્વ. શ્રી નરેશભાઈ કનોડીયાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ બદલ આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે તેમના વતી શ્રી હિતુભાઈ કનોડીયાનું સન્માન કરવામાં આવ્યું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)