કલા ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ. શ્રી મહેશભાઈ કનોડીયા અને સ્વ. શ્રી નરેશભાઈ કનોડીયાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ બદલ આજરોજ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે તેમના વતી શ્રી હિતુભાઈ કનોડીયાનું સન્માન કરવામાં આવ્યું.

Line

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top