કર્ણાવતી મહાનગર ખાતે આયોજિત પ્રદેશ મોરચાઓની સંયુક્ત કારોબારી બેઠકને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી દ્વારા સંબોધિત કરવામાં આવી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ સહિત વિવિધ મોરચાના અધ્યક્ષ તેમજ મોરચાના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં.