આત્મનિર્ભર અર્થવ્યવસ્થા સંદર્ભે રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં અને આર્થિક સેલના પ્રદેશ સંયોજક શ્રી પ્રેરકભાઈ શાહની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરીક સંમેલન યોજાયું.

આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોધરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.