‘આત્મનિર્ભર અર્થવ્યવસ્થા’

બજેટ 2022-23ના સંદર્ભમાં ભાવનગર મહાનગર ખાતે કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં અને સી.એ. સેલના પ્રદેશ સંયોજક શ્રી ઉર્વીશભાઈ શાહની ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. આ પ્રસંગે ભાવનગર શહેર પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યા, મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધારિયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં.