આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત ‘આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા’નો ગઈકાલે સુરત ખાતે યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સૂર્યાજીની વિશેષ ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણાવાલા, પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ મોરડીયા, સુરત શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા તથા ધારાસભ્યો, આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

BJP Membership

Become A Party
Member

Manogat


Leader

Social Stream
