‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત આજરોજ ખેડા જિલ્લાના મહેમદાવાદથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે રાજ્યવ્યાપી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’નો શુભારંભ થયો.
‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત આજરોજ ખેડા જિલ્લાના મહેમદાવાદથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે રાજ્યવ્યાપી ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’નો શુભારંભ થયો.
આ પ્રસંગે કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી શ્રી અર્જૂનસિંહ ચૌહાણ, વિધાનસભા દંડક શ્રી પંકજભાઈ દેસાઈ રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફિયા તેમજ અન્ય આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યાં.