આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત નવસારી ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 75 દિવ્યાંગોને રોજગારી પત્રો એનાયત કરાયા, 710 દિવ્યાંગોને સાધન સહાય અપાઈ તથા 2100 જાહેર ઇમારતો પર જળસંચયના કાર્યોનો શુભારંભ તથા ડિજિટલ આયુષ્યમાન ભારત મિશન હેઠળ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની તથા હોદ્દેદારો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં.

Line

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top