આજરોજ ‘સેવા અને સમર્પણ અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રીય મહામંત્રી શ્રી તરુણ ચુગજીની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની બેઠક યોજાઈ આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી મારૂતીસિંહ અટોદરીયા તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. #SevaSamarpan
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)