આજરોજ સદ્દગુરૂધામ બરૂમાળ ખાતે પરમ પૂજ્ય શ્રી સદ્દગુરૂદેવ પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં શરૂ કરાયેલ પાંચમા લક્ષચંડી મહાયજ્ઞમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઈ પટેલ, રાજયકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)