આજરોજ વલસાડ ખાતે જન આશીર્વાદ યાત્રાના ત્રીજા દિવસે માન. કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના સ્વાગત હેતુ ભવ્ય રેલી યોજાઈ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીશ્રીએ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી અને જાહેરસભામાં હાજરી આપી. #JanAshirwadYatra
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)