આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ ને ફુલહાર અર્પણ કર્યા. તેમજ આ પ્રસંગે યોજાયેલ ભવ્ય કાર્યક્રમમાં હાજરી દર્શાવી. ત્યારબાદ જંગલ સફારીનો આનંદ માણ્યો.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)