આજરોજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારે પાટણ જિલ્લાથી જનઆશીર્વાદ યાત્રાની શરૂઆત દેરાસરમાં દર્શન સાથે કરી.
ત્યારબાદ જનઆશીર્વાદ યાત્રાના ભાગરૂપે યોજાયેલ જાહેરસભામાં તેમનું સામાજિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
#JanAshirwadYatra
ત્યારબાદ જનઆશીર્વાદ યાત્રાના ભાગરૂપે યોજાયેલ જાહેરસભામાં તેમનું સામાજિક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું.
#JanAshirwadYatra