આજરોજ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા કેન્દ્ર-જયપુર (કોટા શાખા) દ્વારા આયોજિત દિવ્યાંગજનો માટે નિ:શુલ્ક શિબિર કાર્યક્રમ તેમજ સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાનો દ્વારા આયોજિત સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિતિ દર્શાવી.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તથા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ
હાજર રહ્યાં.