આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ભીમ કથાકાર આનંદ કુમાર સ્વનાથ 500 કાર્યકર્તાઓ સાથે કેસરિયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.