આજરોજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા, શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા અને શ્રીમતી દર્શનાબેન જારદોશની હાજરીમાં આગામી યોજાનાર જન આશીર્વાદ યાત્રાની રૂપરેખા વિશે ચર્ચા કરવામાં આવી.

Line

આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ મહામંત્રીશ્રીઓ, ધારાસભ્યો તેમજ પ્રદેશ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યાં.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line

Top