આજરોજ જૂનાગઢ ખાતે ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન, ઈરાદા ફાઉન્ડેશન અને નિસ્વાર્થ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરાયેલ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું માન. કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના શુભહસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. #JanAshirwadYatra

- « Previous
- 1
- …
- 446
- 447
- 448